| |
|
|
|
|
| |
|
|
|
|
| |
|
|
|
|
| |
|
SMVS રજત જયંતિ મહોત્સવ ઉપક્રમે આ વર્ષે શ્રીજીમહારાજ અને મોટાપુરૂષને રાજી કરવા ચાતુર્માસ દરમ્યાન નીચેના નિયમો લઇએ. |
|
|
| |
 |
ધર્મ સંબંધી નિયમ (ગમે તે એક ફરજિયાત)
|
|
|
| |
|
(૧) ચાતુર્માસ દરમ્યાન બ્રહ્મચર્યનું પાલન કરીશ.
(૨) બજારૂ ખાણી – પીણીનો ત્યાગ કરીશ.
(૩) ટી.વી., સિનેમાનો ત્યાગ કરીશ. |
|
|
| |
 |
જ્ઞાન સંબંધી નિયમ (નીચેના બે નિયમ દરેક માટે ફરજિયાત)
|
|
|
| |
|
(૧) નિયમિત એક વચનામૃત અને એક બાપાશ્રીની વાતનું વાચન કરીશ.
(૨) દર અઠવાડિયે એક વખત કથાવાર્તાની કેસેટનું શ્રવણ કરીશ. |
|
|
| |
|
(નીચેનામાંથી ગમે તે એક ફરજિયાત)
|
|
|
| |
|
(૩) “થવું છે દાદાખાચર જેવા” પુસ્તિકામાંથી નિયમિત એક પાઠનું વાચન – મનન કરીશ.
(૪) દર મહિને ઘનશ્યામઅંકનું વાચન કરીશ.
(૫) દરરોજ પ્રાત:સભામાં નિયમિત હાજરી આપીશ. |
|
|
| |
 |
વૈરાગ્ય સંબંધી નિયમ : (ગમે તે એક ફરજિયાત)
|
|
|
| |
|
(૧) દિવસ દરમ્યાન ૧૫ મિનિટ અંતરવૃત્તિ કરી બધું બાળી, મહારાજમાં જોડાઇશ.
(૨) શ્રાવણમાસ / ચાતુર્માસ દરમ્યાન એકટાણાં કરીશ.
(૩) એકાદશી નકોરડી કરીશ. |
|
|
| |
 |
ભક્તિ સંબંધી નિયમ : (ગમે તે એક ફરજિયાત )
|
|
|
| |
|
(૧) દરરોજ મંત્રલેખન કરીશ. (ઓછામાં ઓછું ૧ પાનું)
(૨) દરરોજ ૨૫ માળા અને પ્રદક્ષિણા કરીશ.
(૩) દરરોજ ૨૫ દંડવત્ કરીશ. |
|
|
| |
|
|
|
|