SMVS
\

પરચા - ૨૮

સંવત ૧૯૬૩ની સાલમાં ભુંભલી ગામમાં પાર્વતીબાઈને મંદવાડ હતો. તેમને બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું જે, હમણાં તમને તેડી નહિ જઈએ. તમને બીજો મંદવાડ આવશે, ત્યાર પછી ફરી ત્રીજો મંદવાડ આવશે, ત્યારે મહારાજ ને અમે આવીને તેડી જાશું. હજી સાત વર્ષ સુધી તમને રાખવા છે, એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ।। ૨૮ ।।
































































































































































































































































































પરચા - ૨૮

સંવત ૧૯૬૩ની સાલમાં ભુંભલી ગામમાં પાર્વતીબાઈને મંદવાડ હતો. તેમને બાપાશ્રીએ દર્શન દઈને કહ્યું જે, હમણાં તમને તેડી નહિ જઈએ. તમને બીજો મંદવાડ આવશે, ત્યાર પછી ફરી ત્રીજો મંદવાડ આવશે, ત્યારે મહારાજ ને અમે આવીને તેડી જાશું. હજી સાત વર્ષ સુધી તમને રાખવા છે, એમ કહીને અદૃશ્ય થઈ ગયા. ।। ૨૮ ।।