જીવન પરિવર્તન

  March 20, 2012

આપણે મહારાજ અને મોટાપુરુષને પ્રાર્થના કરીએ છીએ કે દયાળુ, દયા કરીને દેહભાવ બહુ નડે છે, કામ, ક્રોધ, સ્વભાવો બહુ નડે છે, દયા કરો ને દયાળુ, મારે આત્મીયતા કરવી છે. દયાળુ, મારે આપના રાજીપાના સર્વ શ્રેષ્ઠ પાત્ર દાદાખાચર જેવા થવું છે, પહેલા નંબરનો રાજીપો કમાવવો છે, દયા કરો ને... !”
Read more