હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 9

  June 29, 2020

જીવનપર્યંત મહારાજને રાજી કરવા અનંત સાધનો કર્યાં, ધાર્મિક્તાસભર કર્યાં, પણ આધ્યાત્મિકતા વગર ધાર્મિકતા પાંગળી છે. તેને સાર્થક કરવા તેમજ ભયરહિત આનંદમાં જીવન જીવવા માટે દેહ-આત્માની વિક્તિ સમજવી એ ફરજિયાત છે.
Read more

હું કોણ છું ? હું શા માટે આવ્યો છું ? - 8

  June 22, 2020

સુખ-દુઃખ આ બે ભગવાને આપેલી ભેટ નથી. માણસના મનની ફેક્ટરીની પેદાશ છે. તેનાથી પર થવું છે ?
Read more

હું કોણ છું ? હું શા માટે આવ્યો છું ? - 7

  June 15, 2020

હું કોણ છું? આ પ્રશ્ન ભીતરની ગહેરાઈમાંથી ચિત્કારી ઊઠવા દો. જેના સ્પંદનોમાંથી પંચવિષયના રાગ ટળી જશે. તો આવો...
Read more

હું કોણ છું ? હું શા માટે આવ્યો છું ? - 6

  June 8, 2020

ખોટાની પાછળ ખોટી થઈને જીવન આખું ખુવાર થઈ જાય છે. શું ખોટું ? તો, દેહ ને દેહના સંબંધી તેમાંથી પ્રીતિ ટળી જાય તો જ અધ્યાત્મ માર્ગે ચાલી શકાય.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 5

  June 1, 2020

કેળું ને છાલ બે જુદા છે. ચશ્માં ને બૉક્સ બે જુદા છે. જુદા છે બોલવાથી જુદું થઈ જશે ? ના. તો, જુદું કરવું પડશે. તેમ દેહ-આત્મા જુદા છે હવે તેને નોખા રાખવાના છે.
Read more