સકારાત્મક દૃષ્ટિકોણ - 2

  August 26, 2019

સત્સંગનો પાયો મજબુત અને સલામત રાખવો છે. ??.. સત્સંગમાં ચડતોને ચડતો રંગ રાખવો છે ??... તો બદલીએ દૃષ્ટિને....
Read more

સકારાત્મક દૃષ્ટિકોણ - 1

  August 19, 2019

બદસૂરત અને નિરસ જીવનને ખૂબસુરત અને રંગોથી ભરવાનો એકમાત્ર ઉપાય એટલે જ ગુણગ્રાહકતા....
Read more

આરતી

  August 12, 2019

આપણા દૈનિક જીવનમાં પ્રભુમાં જોડાવા માટે વિવિધ ભક્તિ સંબંધી ઉપચારો કરવામાં આવે છે. પરંતુ, એમાં આરતીનું સ્થાન મોખરે છે. લગભગ દરેક વ્યક્તિ પોતાના ઘરમંદિરમાં નિત્ય આરતી કરે છે. આપણી દૈનિક ક્રિયાઓમાં આરતી અનોખું સ્થાન ધરાવે છે.
Read more

શ્રીજીમહારાજે અંગ્રેજ અધિકારીને વ્યસન છોડાવ્યું

  August 5, 2019

ભગવાન સ્વામિનારાયણનો જીવોને તલમાત્ર કસર રહિત કરી, પોતાની સારમાં સારરૂપ કૃપા એટલે મૂર્તિ, આપવાનો અનન્ય સંકલ્પ હતો. જ્યારે આ સંકલ્પને લઈ તેઓ ભારત ભૂમિ વિશે પધાર્યા. ત્યારે સ્વયં તેઓએ એવા કેટલાંય પાત્રોને પોતાની કૃપાદૃષ્ટિમાં લીધા. એમના જીવનને નવો ઓપ આપ્યો. એવા પાત્રોમાંના એક અંગ્રેજ અધિકારી ‘સર જેમ્સ વિલિયમ્સ’ પર થયેલી શ્રી હરિ કૃપાવર્ષા આજે અહીં નિહાળીશું.
Read more