સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-13

  November 30, 2020

‘હું કોણ છું ?’ આ પ્રશ્ન અદ્યાપિ સુષુપ્ત અવસ્થામાં જ પડેલો છે. તે પ્રશ્નનો જવાબ મળે તો સાંખ્ય આપોઆપ દૃઢ થાય, માટે સાંખ્ય દૃઢ કરવા આવો કરીએ...
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-12

  November 23, 2020

એક કવિને એક ચોમાસાની ખૂરનું વાતાવરણને માણતા વિચાર ઝબક્યો, “અરે, આ સૃષ્ટિ તો એમની એમ રહેશે પણ તેને જોવા માટે હું નહિ હોઉં.” આ વિચારથી હ્દ યમાં ભયથી કંપારી છૂટી. કારણ, સાંખ્યનો અભાવ. તે માટે આવો કરીએ...    
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-11

  November 16, 2020

સંસારનું સુખ એ મૃગજળ સમાન આભાષી છે, મલોખાના માળા જેવું ક્ષણિક છે. પત્તાના મહેલ જેવું નશ્વર છે. આ નાશંવતપણાનો વિચાર કેવી રીતે કરવો ?
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-10

  November 9, 2020

શું આપણે વાસના મુક્ત જીવન જીવવું છે ? શું આપણે સાંસારિક સુખ-દુ:ખમાં સંતુલન જાળવી આગળ વધવું છે ? તો તેનો એક જ ઉપાય છે - સાંખ્યજ્ઞાન. તે સાંખ્યજ્ઞાન કેવી રીતે દૃઢ થાય ??
Read more

સાંખ્યજ્ઞાન દૃઢ કરીએ-9

  November 2, 2020

જગતને નાશંવત દેખે છે ને દેહ મૂકીને ચૈતન્ય ચાલ્યો જાય છે તેવું દેખવા છતાં પણ...
Read more