October 28, 2014
								
	આ લેખમાં સુહૃદભાવ એટલે લાગણીનો પુંજ અને સ્નેહનો સાગર છે તે મહાસ્રોતને આપણા જીવનમાં ચરિતાર્થ કરવા માટે શું કરવું તે જોઈશું.
							
							
						October 19, 2014
								
	અનેક ઝંઝાવતોના સંગ્રહસ્થાન સમાન મનુષ્યજીવનમાં વ્યક્તિ વ્યક્તિના મન જુદા થાય તો પતનનો પથ પાંગરવા માંડે છે માટે મનથી એક રહેવા માટે.
	સુહૃદભાવ - એકબીજા સાથે મન એક કરી પોતાનાને મળીશું.
							
							
						October 12, 2014
								
	કેવા સંજોગોમાં મહારાજના કર્તાપણાનો સ્વીકાર નથી થતો અને મહારાજના કર્તાપણાનો સ્વીકાર કરવાના ઉપાયો કયાં કયાં છે તે આવો નિહાળીએ આ લેખમાં.
							
							
						October 5, 2014
								
	કારણ સત્સંગમાં સૌના કર્તા મહારાજ છે. આ સમજણ ભૂતકાળમાં જેણે દૃઢ કરી તેઓ કેવા મહારાજના રાજીપાના પાત્ર બની ગયા તે આ લેખમાં નિહાળીએ.