April 28, 2017
								
	પૈસો, પદ અને પ્રતિષ્ઠા મેળવવાની ઘેલછાએ આજના માનવીને બીજું બધું ગૌણ કરાવી દીધું છે. પણ ભગવાનના ભક્ત તરીકે આપણી દૃષ્ટિ તો મહારાજ અને મોટાની રુચિ તરફ જ હોય. એ માટે મહારાજ અને મોટાપુરુષના અભિપ્રાયો, સુરુચિઓ શું છે ? તો આવો જાણીએ...
							
							
						April 19, 2017
								
	સંસારી જીવ પૈસો, પદ અને પ્રતિષ્ઠા આ ત્રણ વસ્તુ મેળવવા માટે જ રાત્રિ-દિવસ મથ્યા કરે છે. 
	જ્યારે આપણે ભગવાનના ભક્ત છીએ તો આપણી દોટ કેવી અને કઈ તરફની હોવી જોઈએ ? 
	આવો આ લેખ દ્વારા  તે નિહાળીએ...