હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 4

  May 25, 2020

હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકારી છું, સુખરૂપ છું, અવિનાશી છું, આ વિચારધારાથી નિરંતર દેહથી વિરક્તિ વર્તે તે માટે આટલી સ્પષ્ટતા ફરજિયાત છે.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? – 3

  May 18, 2020

જીવાત્માએ અનંત જન્મ ધર્યા, અનંત વાર મરાણો, જન્મમરણના ચક્રમાં ફસાયો કારણ, દેહને પોતાનું સ્વરૂપ સમજી લીધું. શું દેખાતો દેહ અને આત્મા બંને એક છે ?!!!
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? – 2

  May 11, 2020

“હું કોણ છું? આ જેને નક્કી થયું તેને જ જીવનનો લક્ષ્યાંક નક્કી થાય છે. એ વ્યક્તિ જ અધ્યાત્મ માર્ગે તીવ્ર વેગે પ્રગતિ કરી શકે છે.” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું આ કૃપાવાક્ય હૈયે ધરી સ્પષ્ટતા કરીએ કે...
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 1

  May 4, 2020

‘પૂર્વ ચલને સે બટોહી, બાટ કી પહચાન કર લે’ અર્થાત્ યાત્રિકે આગળ વધતા પહેલાં ગંતવ્ય (મુકામ) સુધી પહોંચવાના રાહને સુપેરે પિછાણવો જ પડે. પણ તે પહેલાં પણ પિછાણવા જેવું સ્વરૂપ છે પોતાનું...
Read more