હું કોણ છું ? હું શા માટે આવ્યો છું ? - 7

  June 15, 2020

હું કોણ છું? આ પ્રશ્ન ભીતરની ગહેરાઈમાંથી ચિત્કારી ઊઠવા દો. જેના સ્પંદનોમાંથી પંચવિષયના રાગ ટળી જશે. તો આવો...
Read more

હું કોણ છું ? હું શા માટે આવ્યો છું ? - 6

  June 8, 2020

ખોટાની પાછળ ખોટી થઈને જીવન આખું ખુવાર થઈ જાય છે. શું ખોટું ? તો, દેહ ને દેહના સંબંધી તેમાંથી પ્રીતિ ટળી જાય તો જ અધ્યાત્મ માર્ગે ચાલી શકાય.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 5

  June 1, 2020

કેળું ને છાલ બે જુદા છે. ચશ્માં ને બૉક્સ બે જુદા છે. જુદા છે બોલવાથી જુદું થઈ જશે ? ના. તો, જુદું કરવું પડશે. તેમ દેહ-આત્મા જુદા છે હવે તેને નોખા રાખવાના છે.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 4

  May 25, 2020

હું આત્મા છું, શુદ્ધ છું, ચેતન છું, નિર્વિકારી છું, સુખરૂપ છું, અવિનાશી છું, આ વિચારધારાથી નિરંતર દેહથી વિરક્તિ વર્તે તે માટે આટલી સ્પષ્ટતા ફરજિયાત છે.
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? – 3

  May 18, 2020

જીવાત્માએ અનંત જન્મ ધર્યા, અનંત વાર મરાણો, જન્મમરણના ચક્રમાં ફસાયો કારણ, દેહને પોતાનું સ્વરૂપ સમજી લીધું. શું દેખાતો દેહ અને આત્મા બંને એક છે ?!!!
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? – 2

  May 11, 2020

“હું કોણ છું? આ જેને નક્કી થયું તેને જ જીવનનો લક્ષ્યાંક નક્કી થાય છે. એ વ્યક્તિ જ અધ્યાત્મ માર્ગે તીવ્ર વેગે પ્રગતિ કરી શકે છે.” ગુરુવર્ય પ.પૂ. સ્વામીશ્રીનું આ કૃપાવાક્ય હૈયે ધરી સ્પષ્ટતા કરીએ કે...
Read more

હું કોણ છું ? શા માટે આવ્યો છું ? - 1

  May 4, 2020

‘પૂર્વ ચલને સે બટોહી, બાટ કી પહચાન કર લે’ અર્થાત્ યાત્રિકે આગળ વધતા પહેલાં ગંતવ્ય (મુકામ) સુધી પહોંચવાના રાહને સુપેરે પિછાણવો જ પડે. પણ તે પહેલાં પણ પિછાણવા જેવું સ્વરૂપ છે પોતાનું...
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-11

  April 27, 2020

સરળતા, સહજતા, નિખાલસતાનાં સહેજે દર્શન કરાવનાર મોટાપુરુષ સત્સંગ સમાજમાં સૌની આગળ અને નાનામાં નાના બાળમુક્ત આગળ કેવી રીતે વર્તે છે !!! એ શીખી એને સ્વજીવનમાં અમલમાં મૂકીએ.
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-10

  April 20, 2020

“પપલાયા છોકરા ન જીવે, ધવરાવ્યા છોરા જ જીવે.” વખાણની ઇચ્છા રાખવીએ પપલાયા છોરા કહેવાય અને રોકટોકની ઇચ્છા રાખવીએ ધવરાવ્યા છોરા કહેવાય. તેથી મુમુક્ષુ તરીકે વખાણની ઇચ્છાનો ત્યાગ કરી રોકટોક ગમાડીએ.
Read more

વખાણ નહિ, રોકટોક અને વઢવું ગમાડીએ-9

  April 13, 2020

ડૉક્ટરની દવાથી દેહનો રોગ મટે છે તેમ આત્માના રોગને ટાળવા મોટાપુરુષની રોકટોક એ અક્સીર ઔષધ છે. આવો, એની મહત્તા સમજીએ...
Read more