વિચારેયુક્ત જીવન - 2

  July 12, 2015

વિચારેયુક્ત જીવન એ શ્રેષ્ઠ જીવન છે. જેનાથી મૂર્તિસુખના માર્ગે ઝડપથી આગળ વધી શકાય પરંતુ કેવા પ્રકારના વિચારો કરીએ તે વિચારેયુક્ત જીવન કહેવાય તથા કેવા પ્રકારના વિચારો આપણને મુક્તભાવ પમાડવા માટે મદદરૂપ થાય તે સમજીએ અને લક્ષ્યાર્થ કરીએ.
Read more

વિચારેયુક્ત જીવન - 1

  July 5, 2015

પ્રત્યેક જીવ-પ્રાણીમાત્ર  જીવન તો જીવે જ છે પરંતુ તે પોતાના જીવનની કોઈક સાચી દિશા નક્કી નથી કરી શકતો. પરિણામ સ્વરૂપે ચાર પ્રકારે જીવન જીવાતા હોય છે  પશુજીવન, મનુષ્ય જીવન, ભક્તજીવન અને મુક્તજીવન. ભક્તજીવન અને મુક્તજીવન એટલે આધ્યાત્મિક જીવન. આ આધ્યાત્મિક જીવનમાં પણ ઘણા ભેદ જોવા મળે છે; જેને જાણી શ્રેષ્ઠતા તરફ પ્રયાણ કરીએ.
Read more

પરભાવની દૃષ્ટિ - 3

  June 28, 2015

અનાદિમુક્ત કર્યા પછી વિચારે કરીને મારું-તારું, સારું-નરસું, સુખ-દુ:ખ જેવા અવરભાવના દ્વંદ્વોથી પર થવાના અને પરભાવની દૃષ્ટિ કેળવવાથી થતા ફાયદાને જાણીએ આ લેખના માધ્યમથી...
Read more

પરભાવની દૃષ્ટિ - 2

  June 19, 2015

સંતો-ભક્તોને વિષે પરભાવની દૃષ્ટિ કેળવવાની અદભુત રીતો મહારાજ અને મોટાપુરુષે બતાવી છે તે આ લેખમાળા દ્વારા જાણીએ.
Read more

પરભાવની દૃષ્ટિ - 1

  June 12, 2015

જે ચર્મચક્ષુએઅનુભવાય, દેખાય અને સમજાય તેનું વાસ્તવિક દર્શન એટલે જ પરભાવની દૃષ્ટિ. કારણ સત્સંગી તરીકે આપણે વ્યક્તિમાંથી કેવી પરભાવની દૃષ્ટિ કેળવવી તે આ લેખના માધ્યમથી શીખીએ.
Read more

એકતા - 3

  June 5, 2015

અભાવ, અવગુણ અને અમહિમારૂપી ઝેરથી બચવા અને તેનાથી રહિત થવા માટેના ઉપાયો આ લેખમાળામાં જાણીએ અને તેને અનુસરીને એકતા તરફ પગરવ માંડીએ.
Read more

એકતા - 2

  May 28, 2015

એકતા કરવાના સંકલ્પમાં અવરોધ અને આંધીરૂપ બને છે – અભાવ-અવગુણ-અમહિમા. અભાવ-અવગુણ-અમહિમારૂપી મહાદોષને કારણે અનેક ગુણ હોવા છતાં સામાન્ય કસર પણ બહુ મોટી દેખાતી હોય છે. આવી પરિસ્થિતિમાં સંપ-સુહૃદભાવ અને એકતાની ઘનિષ્ઠતા કેવી જોઈએ તે એક પરિવારના જીવંત પ્રસંગ દ્વારાજાણીએ.
Read more

એકતા - 1

  May 19, 2015

કારણ સત્સંગમાં સંપ-સુહૃદભાવ એ અવરભાવના શબ્દો છે જ્યારે એકતા એ તેનાથી ચડિયાતો પરભાવનો શબ્દ છે. આત્માની સાચી એકતા માટે નડતરરૂપ બાબત દેહદૃષ્ટિ છે. દેહદૃષ્ટિ ટાળી આત્માની સાચી એકતા કરવાથી કેવા ફાયદા થાય છે તે આવો જાણીએ આ લેખમાં.
Read more

રાજીપા સામે દૃષ્ટિ - 2

  May 12, 2015

ભક્તના જીવનનો શ્વાસ એકમાત્ર રાજીપો બની જાય તે ભક્તજીવનની ઉત્તમ દશા છે. તેના માટે કશું જ અઘરું નથી. રાજીપા સામે દૃષ્ટિ રાખવાથી થતા ફાયદા વિગતવાર મુદ્દાઓ સાથે સમજીએ આ લેખમાળા દ્વારા.
Read more

રાજીપા સામે દૃષ્ટિ - 1

  May 5, 2015

મહારાજ અને મોટાપુરુષનો રાજીપો વરસે છે ત્યાં સાધનકાળની સમાપ્તિ થાય છે. અવરભાવની મોટપ કે ગુણ પામ્યાનો એકમાત્ર ઉપાય છે મહારાજ અને મોટાપુરુષના રાજીપા સામે દૃષ્ટિ. રાજીપા સામે દૃષ્ટિ રાખીને વર્તનારાના જીવનમાં કેવું શૂન્યમાંથી સર્જન થયું છે તે નિહાળીએ આ લેખમાં.
Read more