થયું છે ને થશે, મારા મહારાજની મરજીથી - 2

  February 12, 2015

“દાસના દુશ્મન હરિ કદી હોય નહિ, જેમ કરશે તેમ સુખ જ થાશે.” આવો સવળો વિચાર હાથમાં આવી જાય તો જીવનની પ્રત્યેક પળ સુખરૂપ જ લાગે. આવો, આ વાતને સમજીએ આ લેખમાં.
Read more

થયું છે ને થશે, મારા મહારાજની મરજીથી - 1

  February 5, 2015

આવો આ લેખમાં દેહના છેલ્લાં શ્વાસ સુધી મહારાજનું કર્તાપણું દૃઢ કરવા માટે અમલ કરવા યોગ્ય કેટલીક સમજણોને જાણીએ અને દૃઢ કરીએ.
Read more

નાના-મોટાની મર્યાદા રાખો - 3

  January 28, 2015

આદર્શ વ્યક્તિત્વનું પ્રતીક વડીલો પ્રત્યેની મર્યાદા છે. વળી, મર્યાદાનું મૂલ્ય સમજીએ મહારાજ અને મોટાપુરુષના જીવંત પ્રસંગો દ્વારા આ લેખમાં.
Read more

નાના-મોટાની મર્યાદા રાખો - 2

  January 19, 2015

નોકરી-ધંધામાં, ઘરમાં-વ્યવહારમાં બોલવામાં મર્યાદા ખૂબ જરૂરી છે. વળી, વ્યક્તિમાત્રના જીવનમાં એક સાથે નાના અને મોટા બંને તરીકેની ફરજ બજાવવા માટે આદરરૂપી આભૂષણ પહેરવું શા માટે ફરજિયાત છે તે આવો નિહાળીએ આ લેખ દ્રારા.
Read more

નાના-મોટાની મર્યાદા રાખો - 1

  January 12, 2015

અવરભાવમાં મોટેરાની મર્યાદા સચવાય તો જ આત્મીયતાનું સર્જન થાય તો જ વિવેક મર્યાદા જળવાઈ રહે તે માટે અવરભાવમાં મર્યાદા કોની-કોની રાખવાની તે આવો સમજીએ આ લેખમાળામાં.
Read more

મહિમાના જ વિચાર કરવા, અમહિમાના નહિ - 3

  January 5, 2015

મહિમા અને સમજણનું એક અનોખું પાત્રદર્શન આવો આ લેખ દ્વારા માણીશું અને એક સાથે મહિમા અને જવાબદારી એમ ડબલરોલ ભજવવાની રીત શીખીશું.
Read more

મહિમાના જ વિચાર કરવા, અમહિમાના નહિ - 2

  December 28, 2014

અવરભાવમાં રાજી થકા રહેવા, સાચી આત્મીયતા કરવા અને પરભાવમાં મૂર્તિસુખના ભોગી થવા ચારેય સ્વરૂપનું મહાત્મ્ય સમજવું ફરજિયાત છે. પ્રિ-પ્લાનિંગના સમાજમાં સૌનો કેવો મહિમા સમજવો ? તે જાણીશું આ લેખમાં.
Read more

મહિમાના જ વિચાર કરવા, અમહિમાના નહિ - 1

  December 19, 2014

સૌનો મહિમા સમજવાથી મહિમાસભર થવાય, ભર્યા થવાય જ્યારે અમહિમાથી ખાલી થતુ જવાય. માટે આવો આના મનનથી મહિમાસભર રહીએ અને અમહિમારૂપી ઝેરથી સાવધાન રહીએ. અમહિમારૂપી ઝેરથી સાવધાન રહેવા કયાં વિચાર કરવા પડે ?  અને એ વિચારથી શું ફાયદા થાય છે ? તે આવો નિહાળીએ આ લેખમાં.
Read more

કંઈક છોડો - પૂર્વાગ્રહ અને અભિપ્રાય - 2

  December 12, 2014

જેમ ‘એઈડ્સ’ પીડાકારક રોગ છે એમ પૂર્વાગ્રહ પણ એવો પીડાકારક રોગ છે તેનાથી મુક્ત થવા અને હળવાફૂલ જેવા થવા માટેના કેટલાક ઉપાયો આ લેખમાં વિગતવાર જાણીશું અને તે નિવારવા પ્રયત્ન કરીશું.
Read more

કંઈક છોડો - પૂર્વાગ્રહ અને અભિપ્રાય - 1

  December 5, 2014

પૂર્વાગ્રહ વ્યવહારિક અને આધ્યાત્મિકમાર્ગમાં અધોગતિ કરાવે છે. પરંતુ જો આ મુકવામાં આવે તો જીવન કેવું હર્યું ભર્યું થાય છે તે આવો અદભુત પ્રસંગ દ્વારા આ લેખમાં જાણીએ.
Read more