વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 7

  August 16, 2021

“વિષયાનંદી મટી બ્રહ્માનંદી થવા માટેનાં વચ્ચેનાં પગથિયાં ક્યાં ? સેવા, ભજન-ભક્તિ...”
Read more

વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 6

  August 9, 2021

“વિષયાનંદી જક્ત હૈ, ભજનાનંદી ભક્ત ઔર બ્રહ્માનંદી મુક્ત હૈ.” આ કેટેગરી પડી કેવી રીતે ?
Read more

વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 5

  August 2, 2021

જે વસ્તુ કે ક્રિયા વારંવાર ભોગવાય કે થાય તો અમુક સમય માટે તુષ્ટિગુણ વર્તે પણ અનાદિકાળની જીવને વળગેલી વાસના ભોગવવાથી તેની અતૃપ્તિ જ વર્તે છે.
Read more

વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 4

  July 26, 2021

21મી સદીનો માનવી પોતાના વડીલોની કોઈ બાબતમાં અનુકરણ કરતો નથી પણ વાસનામય રહેવાનો સ્વભાવ છોડતો નથી.
Read more

વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 3

  July 19, 2021

શ્રીજીમહારાજની દિવ્ય મૂર્તિના સુખભોક્તા થવા માટે અવરભાવના વિષયસુખથી પાછા વળવું ફરજિયાત છે કેમ ?
Read more

વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 2

  July 12, 2021

ભૌતિક સુખ-અભૌતિક સુખ, લૌકિક સુખ-અલૌકિક સુખ આ બંને સુખમાં ફેર શું છે ???
Read more

વિષયાનંદી મટી બ્રહ્માનંદી થઈએ - 1

  July 5, 2021

આ દુનિયાની દરેક વ્યક્તિ સુખપ્રાપ્તિને ઝંખતી હોય છે. પણ પરમ સાર અને પરમ સુખદાયક શું છે આ બ્રહ્માંડમાં ??
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 12

  June 28, 2021

મુમુક્ષુતાના માર્ગે આગળ વધતા મુમુક્ષુને સ્વજીવનમાં દાસભાવ દૃઢ કરવા કેવો વિચાર-વિમર્શ કરવો જોઈએ તેની દિશા દ્વારા...
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 11

  June 21, 2021

દાસ થવું, દાસાનુદાસ થવું પરંતુ શાના માટે ? તો, ખરા દાસ કહેતાં અનાદિમુક્તની સ્થિતિ પામવા માટે
Read more

દાસાનુદાસ થઈ રહીએ - 10

  June 14, 2021

‘દૃષ્ટિ બદલો અને સુખ માણો’ ગુરુજી પ.પૂ. સ્વામીશ્રીના સૂત્રને સ્વજીવનમાં લક્ષ્યાર્થ કરવા આવો...
Read more